Wednesday, October 23, 2024

પાલનપુર ડી વાય એસ પી સાહેબ ની વ્યાસ સાહેબ ની બદલી થતાં આજ રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો

પાલનપુર ડી વાય એસ પી સાહેબ ની વ્યાસ સાહેબ ની બદલી થતાં આજ રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો

અને પાલનપુર મા વરસો થી સારી ચાહના હોવાથી આજ રોજ ડી વાય એસ પી શ્રી એમ બી વ્યાસ સાહેબ નો વિદાય સમારંભ માં પોલીસ સ્ટાફ અને પાલનપુર નાં લોકો એ વિદાય આપી હતી અને ખુલ્લી જીપ માં બેસાડીને રથ ખેંચી ને સાહેબ ને વિદાય આપી હતી

અને બનાસકાંઠા માં સાહેબ ની લોક ચાહના હોવાથી લોકો વિદાય આપવા માટે આવ્યા હતા

અને સાહેબ ની બદલી લીમખેડા થવા પામી હતી

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores