Wednesday, October 23, 2024

ભગવાન નું બીજું સ્વરૂપ એટલે ડૉ હિમાંશુ સોની

ભગવાન નું બીજું સ્વરૂપ એટલે ડૉ હિમાંશુ સોની

સંકુઝ કેન્સર કેર હોસ્પિટલ પાલનપુર માનવસેવા નું એક મંદિર છે જેમાં સેવા આપનાર ડૉ હિમાંશુ સોનીજે કેન્સર ના દર્દીઓ માટે ભગવાન નું રૂપ બની ને ખુબજ પ્રેમ અને શ્રદ્ધા થી દર્દીઓનું ની સેવા કરી રહ્યા છે ડૉ સાહેબ પાસે આપણા ને એવું લાગતું નથી કે આપણે હોસ્પિટલ મા છીયે ઘર ના પરિવાર જેવી સારવાર કરેછે બનાસકાંઠા વાસીઓ માટે ડૉ હિમાંશુ સોની એક ભગવાન નું વરદાન બની ને આવ્યા છે જેમાં આયુષમાન યોજના હેઠળ મફત માં ઓપરેશન કરવામાં આવે છે અને ગરીબો માટે ખુબજ સારી સેવા મળે છે હવે કેન્સર થી ડરવાની જરૂર નથી કારણ કે ડૉ હિમાંશુ સોની સાહેબ આપણી સાથે છે

અહેવાલ નરસી ભાઈ દવે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores