ભુજ (કચ્છ )ના આંગણે ગૌશાળા ના લાભાર્થે સ્યામેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય સંતવાણી ડાયરો .યોજાયો હતો … આયોજક ભક્તિપ્રસાદ સ્વામી.
. લોકસાહિત્ય કાર અનિલભાઈ બારોટ સહિતના કલાકારોએ ભજન અને સાહિત્યનીરમજટ.બોલાવી.હતી ત્યારે ભજન પ્રેમીઓ એ ભજનની મોજ લૂંટી હતી…
રિપોર્ટર – રાકેશ પ્રજાપતિ