Wednesday, October 23, 2024

લાંબડીયા.ગામના લોક સાહિત્યકાર સંજુરાજા રાવળદેવ બજાર માં પ્રવાસ કરવા નીકળ્યા ત્યારે

નવરાત્રી ના બીજે દિવસે સાબરકાંઠા જિલ્લા ના પોશીના તાલુકાના લાંબડીયા.ગામના લોક સાહિત્યકાર સંજુરાજા રાવળદેવ બજાર માં પ્રવાસ કરવા નીકળ્યા ત્યારે અમરતભાઈ માધાભાઇ પ્રજાપતિ ધ્વરા તેમને જણાવામાં આવ્યું કે એક બેન અસ્થિર મગજના છે. અને આજના જમાના માં બેનોના જે કિસ્સાઓ આવેછે તેને ધ્યાન માં લઈ અને આપડા વિસ્તાર માં બેન ની સુરક્ષા નો સવાલ છે એવુ માનીને જાણીતા લોક સાહિત્યકાર સંજુરાજા રાવળદેવ ધ્વરા 181 મહિલા હેલ્પ લાઈન અને નારી કેન્દ માં ટેલિફોનિક ધ્યાન દોરી બેન ને લાંબડીયા વિસ્તાર માંથી સુરક્ષિત સ્થળ. પર પહોંચાડવા 2 કલાક અસ્થિર મગજ ના બેન જોડે લોક સાહિત્યકાર સંજુરાજા રાવળદેવ અને સ્થાનિક આગેવાન અમરતભાઈ માધાભાઇ પ્રજાપતિ બેસી રહી 181 મહિલા પોલીસ હિંમતનગર આવ્યા ત્યાં સુધી અસ્થિર મગજના બેન કોઈ અન્ય સ્થળ પર ભાગી ના જાય અને કોઈ ખરાબ બનાવ ના બને તેની કાળજી રાખવામાં આવિ.

 

જાણીતા લોક સાહિત્યકાર સંજુરાજા રાવળદેવ ધ્વરા 181 મહિલા પોલીસ અને નારી શરક્ષણ કેન્દ અશ્માબેન નો પણ આભાર માન્યો

 

અહેવાલ. 04/10/2024

અંતરિયાડ વિસ્તાર લાંબડિયા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores