Wednesday, October 23, 2024

ખેડબ્રહ્મા માં અંબિકા માતાજીના મંદિરે ઘટસ્થાપન કરાયું

ખેડબ્રહ્મા માં અંબિકા માતાજીના મંદિરે ઘટસ્થાપન કરાયું

 

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે નવરાત્રી નું પ્રારંભ તથા માતાજી મંદિરે સવારે 11:00 કલાકે મંદિરના પૂજારી દ્વારા ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. જેમાં 25 લીટર ગાયના દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો ઘટ સ્થાપન પૂજામાં સોલંકી પ્રવિણસિંહ દેવીસિંહ એ લાભ લીધો હતો સવારથી અંબિકા માતાજી મંદિરે માઈ ભક્તો માં અંબાના દર્શન કરીને 108 ની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores