>
Saturday, June 20, 2026

મહીસાગર : જાતિ ના પ્રમાણ ને લઈ આત્મ હત્યા નો મામલો

મહીસાગર : બ્રેકીંગ…

 

મહીસાગર : જાતિ ના પ્રમાણ ને લઈ આત્મ હત્યા નો મામલો

 

પરિવાર દ્વારા આજે મૃતદેહ નો સ્વીકાર કરવામાં આવ્યો

 

કડાણા પોલીસ ની તપાસ માં વિશ્વાસ રાખી મૃતદેહ સ્વીકારવમાં આવ્યો

 

કડાણા પોલીસ દ્વારા હાલ સુસસાઈટ નોટ ના આધારે તપાસ શરૂ કરી

 

સુસાઈટ નોટ માં એનેક રાજ બહાર આવે તેવી શકયતા

 

પરિવાર દ્વારા મૃતદેહ લેવા માટે વડોદરા પહોંચ્યા

 

બ્યુરો રીપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores